પોસ્ટ્સ

મે, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચીયા ના બીજ (તકમરીયા) Ocimum basilicum

ચિયા બીજ (તકમરીયા ના બીજ) ચિયા બીજને તકમરિયાં કહેવાય છે. ફાલૂદામાં જે કાળા બીજ નાખવામાં આવે છે એ જ ચિયા બીજ છે. તેને પાણીમાં નાખવાથી તે ફૂલી જાય છે અને ચિકણાં થઈ જાય છે. તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. ચિયા બીજ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે. તેમાં રહેલાં કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હાડકાં મજબૂત કરે છે. એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરા કરતાં પણ વધુ વિટામિન સી મળે છે.  તે ગ્લુટેન-ફ્રી છે જેથી ડાઈજેશન માટે બેસ્ટ છે. કઈ રીતે ખાવાં ?   આ બીજ હમેશાં દૂધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. વેજિટેબલ જયૂસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો.  • ઉનાળામાત્ર ખાસ વાપરો તકમરીયા કારણકે તકમરીયામાં સારા પ્રમાણમાત્ર ઓમેગા - ૩ ફેટી તત્વ રહેલ છે . જે મગજ ને તેજ બનાવે છે   • તકમરીયામાત્ર કેલ્સીયમ , મેગ્નેશીયમ , પ્રોટીન , અને ફોસ્ફરસ રહેલ છે , જે હાડકાઓને મજબુત બનાવે છે તેમજ ઓસ્ટીયોપોરોસીસ ...

ગીતાસાર

ગીતાસાર ગીતા રે રચીને કાને ચીંઘ્યો જીવન રાહ, એનેરસ્તે ચાલે, તેને મટે અંતરદાહ પહેલે અઘ્યાયે અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષાને કાજે બાંઘવા હણવા જાય સગાવાલા દેખી એના હામ ડુલ થાય, નથી રે લડવું રે કરી શસ્ત્રો હેઠા થાય, બીજા રે અઘ્યાયે કર્મમાં કુશળતાની વાત, જન્મ મુત્યુ સખા નથી તારે હાથ જન્મ્યો તે મરવાનો એતો નિશ્ચત વાત, આત્મા તારો અમર રહેશે નથી અેને ઘાત, ત્રીજા રે અઘ્યાયે કે છે કર્મ તારું કર, કર્મ વિણ દુનિયામાં થાશે કોઈ ના પર કામ તારી બુઘ્ઘીમાં  છે, વશ એને કર, કામ વશ થાતાંતારા ખુટે પાપ થર, ચોથે રે અઘ્યાયે વ્હાલો વચનમાં બંધાય, ભક્તો કેરી રક્ષાકાજે ઘરું છું કાય શાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય, સાચી શ્રઘ્ઘા હૈયે રાખી, સોંપી દેજે કાય, પાંચમો અધ્યાયે કે છે ભોગવીને ત્યાગ, દોષો તારા છોડી દે, છોડી દેજે રાગ કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ, પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ, છઠ્ઠે અઘ્યાયે કુષ્ણ સમજાવે સંન્યાસ, સુખ અને દુ:ખ કેરાં છોડી દે જે ન્યાસ સંકલ્પોથી પર થઈ કર મનને વશ, કર્મો તારી સાથે રહી ને કાઢી લેશે કસ, સાતમે અધ્યાયે કે છે ભકિત મારી કર, રાગ દ્રેષ છોડી ને તુ...