પોસ્ટ્સ

Thailand Holidays

Interexotic Holidays Ratna High, 112, Naranpura Rd, Parshwanath Society, Sundar Nagar, Naranpura, Ahmedabad, Gujarat 380013 અમારી ૮ મિત્રો ની ૪-સ્ટાર  હોટલ ની બ્રેક ફાસ્ટ, લંચ, ડીનર સાથે સાઈડ સીન સાથેની તારીખ  ૭/૩/૧૮ થી ૧૩/૩/૧૮ સુઘી ની પતાયા-પુકેત ની ટુર હતી જે ઉપરોક્ત ટુર ઓપરેટર દ્રારા કરવામાં આવી હતી અને રુપીયા ૫૮૦૦૦ એક વ્યક્તી દિઠ નક્કી કરવામાં આવ્યા હતા આ બ્લોગ લખવા નું કારણ માત્ર એટલું જ છે કે અમે જે માનસીક યાતના ઓ ભોગવી છે એ બીજા કોઈ ને ના ભોગવવી પડે અને છેતરાય નહી તે માટે છે મને લાગ્યું કે મારી સાથે ખોટું થયું છે એટલે મારા સ્વભાવ પ્રમાણે હું તે લોકો નો જણાવું છું અને અમે છેતરાયા એ સત્ય હું લોકો ને ના જણાવું તો લોકો પણ છેતરાતા રહેશે અને મારા ૭ દિવસ અને પૈસા બગડ્યા તે બીજા ના ના બગડે તે માટે આ લખી રહ્યો છું દિવસ પહેલો સવારે સ્પાઈસ જેટ દ્રારા અમે સુવર્ણભુમિ એરપોર્ટ પર બેંકકોક ઉતરયા અમને મનીષ સોની જે બેંકકોક રહે છે તેનો નબંર આપવામાં આવ્યો હતો જે નબંર તમારી જાણ માટે આ રહ્યો ‭Manish soni pattya +66 94-736-0151‬ અમને જણાવવા માં આવ્યું હતું કે ૨ નબંર ના ગેટ પર ડ્રા...

રાષ્ટ્રપતિ ની ચુંટણી

*ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? એકદમ અટપટી પ્રક્રિયાની અત્યંત સરળ સમજ મેળવો* ---દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે પણ મોટા ભાગનાં વોકોને ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા વિશે જ ખબર નથી. તેનું કારણ એ છે કે આપણા દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા સરળ નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણી જેવી નથી હોતી અને તેની પ્રક્રિયા ખૂબ જ છે. ---અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે તેની સરળ સમજ આપી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ મતદાન દ્વારા થાય છે. આ ચૂંટણીમાં લોકસભાના 543 સભ્યો, રાજ્યસભાના 243 સભ્યો અને દેશભરનાં રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા કુલ 4120 ધારાસભ્યો કરે છે. વિધાન પરિષદના સભ્યો આ ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. ---ભારતના રાષ્ટ્રપતિ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા પસંદ કરવામાં આવે છે. કાયદાના આર્ટિકલ 54માં તેનો ઉલ્લેખ છે. સંસદના બન્ને સદનો તથા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો મતદાર છે. બે કેન્દ્રશાસિત પ્રદેશો, દિલ્હી અને પુડ્ડુચેરીના ધારાસભ્યો પણ આ ચૂંટણીમાં ભાગ લે છે જેની પોતાની વિધાનસભા છે. ---રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આપણે ત્યાં ઈલે...

ચીયા ના બીજ (તકમરીયા) Ocimum basilicum

ચિયા બીજ (તકમરીયા ના બીજ) ચિયા બીજને તકમરિયાં કહેવાય છે. ફાલૂદામાં જે કાળા બીજ નાખવામાં આવે છે એ જ ચિયા બીજ છે. તેને પાણીમાં નાખવાથી તે ફૂલી જાય છે અને ચિકણાં થઈ જાય છે. તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. ચિયા બીજ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે. તેમાં રહેલાં કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હાડકાં મજબૂત કરે છે. એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરા કરતાં પણ વધુ વિટામિન સી મળે છે.  તે ગ્લુટેન-ફ્રી છે જેથી ડાઈજેશન માટે બેસ્ટ છે. કઈ રીતે ખાવાં ?   આ બીજ હમેશાં દૂધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. વેજિટેબલ જયૂસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો.  • ઉનાળામાત્ર ખાસ વાપરો તકમરીયા કારણકે તકમરીયામાં સારા પ્રમાણમાત્ર ઓમેગા - ૩ ફેટી તત્વ રહેલ છે . જે મગજ ને તેજ બનાવે છે   • તકમરીયામાત્ર કેલ્સીયમ , મેગ્નેશીયમ , પ્રોટીન , અને ફોસ્ફરસ રહેલ છે , જે હાડકાઓને મજબુત બનાવે છે તેમજ ઓસ્ટીયોપોરોસીસ ...

ગીતાસાર

ગીતાસાર ગીતા રે રચીને કાને ચીંઘ્યો જીવન રાહ, એનેરસ્તે ચાલે, તેને મટે અંતરદાહ પહેલે અઘ્યાયે અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષાને કાજે બાંઘવા હણવા જાય સગાવાલા દેખી એના હામ ડુલ થાય, નથી રે લડવું રે કરી શસ્ત્રો હેઠા થાય, બીજા રે અઘ્યાયે કર્મમાં કુશળતાની વાત, જન્મ મુત્યુ સખા નથી તારે હાથ જન્મ્યો તે મરવાનો એતો નિશ્ચત વાત, આત્મા તારો અમર રહેશે નથી અેને ઘાત, ત્રીજા રે અઘ્યાયે કે છે કર્મ તારું કર, કર્મ વિણ દુનિયામાં થાશે કોઈ ના પર કામ તારી બુઘ્ઘીમાં  છે, વશ એને કર, કામ વશ થાતાંતારા ખુટે પાપ થર, ચોથે રે અઘ્યાયે વ્હાલો વચનમાં બંધાય, ભક્તો કેરી રક્ષાકાજે ઘરું છું કાય શાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય, સાચી શ્રઘ્ઘા હૈયે રાખી, સોંપી દેજે કાય, પાંચમો અધ્યાયે કે છે ભોગવીને ત્યાગ, દોષો તારા છોડી દે, છોડી દેજે રાગ કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ, પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ, છઠ્ઠે અઘ્યાયે કુષ્ણ સમજાવે સંન્યાસ, સુખ અને દુ:ખ કેરાં છોડી દે જે ન્યાસ સંકલ્પોથી પર થઈ કર મનને વશ, કર્મો તારી સાથે રહી ને કાઢી લેશે કસ, સાતમે અધ્યાયે કે છે ભકિત મારી કર, રાગ દ્રેષ છોડી ને તુ...